GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કાર્યમાં પ્રાંતીક રાજ્ય લીંબડીના રાજા જટાશંકરનો ફાળો હતો ?1. નશાબંધી2. બાળ લગ્ન પર પ્રતિબંધ3. ભીખ માંગવા પર પ્રતિબંધ4. રાજ્યમાંથી ગાયની નિકાસ પર પ્રતિબંધનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બે સંખ્યાઓનો ગુણોત્તર 4 : 5 છે. જો તેમનો ગુ.સા.અ. 7 હોય તો તેમનો લ.સા.અ. કેટલો હશે ? 105 આપેલ પૈકી કોઈ નહીં 70 140 105 આપેલ પૈકી કોઈ નહીં 70 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે. તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ બંને નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. આપેલ બંને નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રાજ્યપાલ કેટલા દિવસની મર્યાદામાં સામાન્ય વિધેયક જે તે વિધાનસભાને પુનર્વિચારણા માટે પરત કરી શકે ? કોઈ સમય મર્યાદા નથી છ મહિનો એક મહિનો બે મહિનો કોઈ સમય મર્યાદા નથી છ મહિનો એક મહિનો બે મહિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું એ જનીનીક વિકૃતિ (વિકાર) નથી ? સ્કર્વી સીસ્ટીક ફાઈબ્રોસીસ થેલેસેમીયા હેમોફીલીયા સ્કર્વી સીસ્ટીક ફાઈબ્રોસીસ થેલેસેમીયા હેમોફીલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP