ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? સ્ત્રગ્ધરા દોહરો મનહર અનુષ્ઠુપ સ્ત્રગ્ધરા દોહરો મનહર અનુષ્ઠુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? આ પૈકી કૌઈ નહિ દસમા અને બારમા આઠમ અને દસમા સાતમા અને ચૌદમા આ પૈકી કૌઈ નહિ દસમા અને બારમા આઠમ અને દસમા સાતમા અને ચૌદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 11 21 22 23 11 21 22 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. દોહરો પૃથ્વી સ્રગ્ધરા મનહર દોહરો પૃથ્વી સ્રગ્ધરા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? ચૌદમા તેરમા દસમા બારમા ચૌદમા તેરમા દસમા બારમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP