ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ મનહર દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા આપાદાના-ચલાલા નથુરામ શર્મા-બીલખા દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા આપાદાના-ચલાલા નથુરામ શર્મા-બીલખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. કનૈયાલાલ મુનશી નાનાભાઈ ભટ્ટ ઈચ્છારામ દેસાઈ મકરંદ દવે કનૈયાલાલ મુનશી નાનાભાઈ ભટ્ટ ઈચ્છારામ દેસાઈ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો મંદાક્રાંતા મનહર પૃથ્વી દોહરો મંદાક્રાંતા મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ મકરંદ દવે રમેશ પારેખ ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ મકરંદ દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP