ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બાલમુકુંદ દવે
બળવંતરાય ઠાકોર
મણિશંકર રત્નજી ભટ્ટ
દયારામ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની
ઉમાશંકર જોષી - વાસુકી
ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

સુંદરજી બેટાઈ
ગૌરીશંકર જોશી
મહાદેવભાઈ દેસાઈ
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP