ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

છંદોલય
ધ્વનિ
સ્વપ્નપ્રયાણ
બારીબહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
રમણલાલ દેસાઈ
ઝીણાભાઈ દેસાઈ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP