ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

કિશનસિંહ ચાવડા
સ્વામી આનંદ
કિશોરલાલ મશરૂવાળા
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો.

નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા
નર્મદાશંકર રેવાશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ?

મહેન્દ્ર મેઘાણી
રતિલાલ બોરીસાગર
દિલીપ રાણપુરા
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP