ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

કેખુશરુ કાબરાજી
પ્રવીણ જોશી
અમૃત કેશવ નાયક
રણછોડભાઈ ઉદયરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

નર્મદ
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP