ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? બારમા દસમા તેરમા ચૌદમા બારમા દસમા તેરમા ચૌદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂર્યોપનિષદ' ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? હસુ યાજ્ઞિક મૂકેશ જોષી દરબાર પુંજાવાળા ઈવા ડેવ હસુ યાજ્ઞિક મૂકેશ જોષી દરબાર પુંજાવાળા ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? જયશંકર 'સુંદરી' પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP