ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

શેરલોક હોમ્સ
ડ્યૂક ઓર્સિનો
ગ્લૅમિસ ડંકન
ઍલેકઝાન્ડર ડ્યૂમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

શુકદેવજી
બ્રહ્માનંદજી
વિશ્વેશ્વરાનંદજી
રામાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

શાંતિલાલ શાહ
ચુનીલાલ શાહ
સચ્ચિદાનંદ વાત્સાયન
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP