Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

બળવંતરાય ઠાકોર
કવિ બોટાદકર
અરદેશર ખબરદાર
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ?

હસુ યાજ્ઞિક
મૂકેશ જોષી
દરબાર પુંજાવાળા
ઈવા ડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

જયશંકર 'સુંદરી'
પંડિત ઓમકારનાથ
ઉમાશંકર જોષી
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP