ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. મનહર સ્રગ્ધરા પૃથ્વી દોહરો મનહર સ્રગ્ધરા પૃથ્વી દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ધૂમકેતુ ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? વિનેશ અંતાણી શ્રીમદ રાજચંદ્ર ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ વિનેશ અંતાણી શ્રીમદ રાજચંદ્ર ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? ઋગ્વેદ ઉપનિષદ મેઘદૂત વિક્રમાશૌર્ય ઋગ્વેદ ઉપનિષદ મેઘદૂત વિક્રમાશૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? એક આગિયાને ઘણ ઉઠાવ મૃગ તૃષ્ણા ઘેરૈયા એક આગિયાને ઘણ ઉઠાવ મૃગ તૃષ્ણા ઘેરૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. કવિતા નવલકથા આત્મકથા નિબંધ કવિતા નવલકથા આત્મકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP