ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

નંદશંકર મહેતા
પ્રેમાનંદ
શામળ ભટ્ટ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

મારે નામને દરવાજે
ટોળા અવાજ ઘોંઘાટ
લઘરો
વહી જતી પાછળ રમ્યઘોષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ?

બચુભાઈ રાવત
ઉમાશંકર જોશી
હાજી મોહમદ અલારખિયા શિવજી
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

ભારતનો પ્રારંભિક ઈતિહાસ
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
અસહકાર આંદોલન
'હિંદ છોડો' લડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP