Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

સાતમા અને ચૌદમા
આ પૈકી કૌઈ નહિ
આઠમ અને દસમા
દસમા અને બારમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ?

નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
રતિલાલ બોરીસાગર
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

જોસેફ મેકવાન
કરસનદાસ માણેક
નિરંજન ત્રિવેદી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

ચિનુ મોદી
ચંદ્રકાંત બક્ષી
મધુ રાય
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP