ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? દસમા અને બારમા આઠમ અને દસમા સાતમા અને ચૌદમા આ પૈકી કૌઈ નહિ દસમા અને બારમા આઠમ અને દસમા સાતમા અને ચૌદમા આ પૈકી કૌઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? રતિલાલ બોરીસાગર નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ? કેખુશરો કાબરાજી ઇચ્છારામ દેસાઈ અંબાલાલ દેસાઈ મહિપતરામ નીલકંઠ કેખુશરો કાબરાજી ઇચ્છારામ દેસાઈ અંબાલાલ દેસાઈ મહિપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંવરબાઈનું મામેરું આખ્યાનકૃતિ ક્યાં કવિની છે ? કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નરસિંહ મહેતા નન્હાલાલ કવિ પ્રેમાનંદ કવિ દલપતરામ નરસિંહ મહેતા નન્હાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP