ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

દસમા અને બારમા
આઠમ અને દસમા
સાતમા અને ચૌદમા
આ પૈકી કૌઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

કનૈયાલાલ મુનશી
જ્યોતીન્દ્ર દવે
રામનારાયણ પાઠક
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ?

કેખુશરો કાબરાજી
ઇચ્છારામ દેસાઈ
અંબાલાલ દેસાઈ
મહિપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP