ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

સાતમા અને ચૌદમા
દસમા અને બારમા
આઠમ અને દસમા
આ પૈકી કૌઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

ઉપેન્દ્ર ત્રિવેદી
દીના પાઠક
જયશંકર સુંદરી
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
અભ્યંકર બુદ્ધ પરિવાર
જ્ઞાનચંદ શાહ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

નવલરામ પંડ્યા
નર્મદ
નંદશંકર મહેતા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP