ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 3, 1, 4 અને 2 1, 2, 4 અને 3 2, 1, 4 અને 3 4, 2, 3 અને 1 3, 1, 4 અને 2 1, 2, 4 અને 3 2, 1, 4 અને 3 4, 2, 3 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંદુસાર અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 6 7 4 5 6 7 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? ભાવનગર ટંકારા મથુરા કાશી ભાવનગર ટંકારા મથુરા કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો. અંડર ગ્રાઉન્ડ રિયાલિટી વેઈટિંગ ફોર અ વિઝા વ્હુ ઈઝ દલિત અનકવર્ડ ટુથ અંડર ગ્રાઉન્ડ રિયાલિટી વેઈટિંગ ફોર અ વિઝા વ્હુ ઈઝ દલિત અનકવર્ડ ટુથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત માટે સામુદ્રી માર્ગની શોધ કોણે કરી ? કોલંબસ મૈગલન વાસ્કો દ ગામા સર હૉપકિન્સ કોલંબસ મૈગલન વાસ્કો દ ગામા સર હૉપકિન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP