ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 4, 2, 3 અને 1 3, 1, 4 અને 2 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 4, 2, 3 અને 1 3, 1, 4 અને 2 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? ચંદ્રગુપ્ત-II ચંદ્રગુપ્ત-I સમુદ્રગુપ્ત કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-II ચંદ્રગુપ્ત-I સમુદ્રગુપ્ત કુમારગુપ્ત-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ? મૌલાના આઝાદ ખાન અબ્દુલ ગફારખાન સૈયદ અહમદ બરેલવી લિયાકત અલી મૌલાના આઝાદ ખાન અબ્દુલ ગફારખાન સૈયદ અહમદ બરેલવી લિયાકત અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હુમાયુનામાના લેખક કોણ છે ? ગુલબદન બેગમ મિર્ઝા કામરાન બહેરામ ખાન હુમાયુ ગુલબદન બેગમ મિર્ઝા કામરાન બહેરામ ખાન હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP