ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 1, 2, 4 અને 3 3, 1, 4 અને 2 2, 1, 4 અને 3 4, 2, 3 અને 1 1, 2, 4 અને 3 3, 1, 4 અને 2 2, 1, 4 અને 3 4, 2, 3 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? કોર્નવોલિસ ડેલહાઉસી રિપન વિલિયમ બેન્ટિક કોર્નવોલિસ ડેલહાઉસી રિપન વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? સુમતિનાથ શાંતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ સુમતિનાથ શાંતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -1 એનએચ -2 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -3 એનએચ -1 એનએચ -2 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP