ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 4 અને 1 2 અને 3 3 અને 4 1 અને 2 4 અને 1 2 અને 3 3 અને 4 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા C B D A C B D A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1961 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1972 વર્ષ 1961 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? ગિરનાર સાહગૌરા પિરવા અનુરાધાપુર ગિરનાર સાહગૌરા પિરવા અનુરાધાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ? ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP