ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 1 અને 2 3 અને 4 2 અને 3 4 અને 1 1 અને 2 3 અને 4 2 અને 3 4 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ચાર મિનાર : અક્બર સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ચાર મિનાર : અક્બર સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? બ્રહ્મપુત્રની ખીણ સિંધુની ખીમ ગંગાની ખીણ નર્મદાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ સિંધુની ખીમ ગંગાની ખીણ નર્મદાની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? બાળ ગંગાધર તિલક ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ સી.એફ. એન્ડ્રુઝ બાળ ગંગાધર તિલક ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ સી.એફ. એન્ડ્રુઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ મંડળ ભારતીય રજવાડાઓમાં નેશનાલિસ્ટ પીપલ્સ સંસ્થા તરીકે જાણીનું હતું ? પ્રજા મુફતી કિસાન દિવાન પ્રજા મુફતી કિસાન દિવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1930 માર્ચ 1931 માર્ચ 1929 માર્ચ 1932 માર્ચ 1930 માર્ચ 1931 માર્ચ 1929 માર્ચ 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP