ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 1 અને 2 2 અને 3 3 અને 4 4 અને 1 1 અને 2 2 અને 3 3 અને 4 4 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? બિપિનચંદ્ર પાલ એકેય નહીં લાલા લજપતરાય બાળગંગાધર તિલક બિપિનચંદ્ર પાલ એકેય નહીં લાલા લજપતરાય બાળગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? રાજપીપળા ભાવનગર પંચમહાલ દાહોદ રાજપીપળા ભાવનગર પંચમહાલ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ એલિગ્ન લોર્ડ હાર્ડિગ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ એલિગ્ન લોર્ડ હાર્ડિગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP