Talati Practice MCQ Part - 2
એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ?

9390
15650
6260
7825

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્રપાલી કોનો સૂબો હતો ?

સ્કંદગુપ્ત
રુદ્રદામા
અશોક
ચંદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
દલપતરામ
નવલરામ પંડ્યા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ત્રિભુવનદાસ લુહાર
મનુભાઈ પંચોળી
ઉમાશંકર જોશી
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP