GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યો દસ્તાવેજ સૌથી મહત્વનો ગણવામાં આવે છે ?

Table 'A'
મિનિટ બુક
વિજ્ઞાનપત્ર
મેમોરેન્ડમ ઓફ એસોસિએશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

મણિલાલ દ્વિવેદી
શ્યામ સાધુ
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

શ્રીકૃષ્ણે
ભગવાન રામે
ભગવાન પરશુરામે
હેમચંદ્રાચાર્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP