ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

મનહર છંદ : 31 અક્ષર
સવૈયા છંદ : 31 માત્રા
યતિ : અટકસ્થાન
વંશસ્થ છંદ : તતજર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

રોશની આવી પણ એ ન આવી.
માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ.
એ અને રોશની આવ્યા પણ ખરા.
તમે આવો તો વાત કંઈ જામે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP