ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી.

સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી.
સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી.
સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી.
સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP