GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે.

સિધ્ધરાજ જયસિંહ
મુની દુર્વાસા
દયાનંદ સરસ્વતી
ભગવાન પરશુરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
'નિપાત'

ચપટી વગાડવી તે
આશ્ચર્ય પમાડે તે
પાંદડા વગરનું હોય તે
જેનું મૂળ હોય તેવો શબ્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો.

શીશપાલ રાજપુત
પ્રકાશભાઈ ટીપરે
ડૉ.ચંદ્રસિંહ ઝાલા
ભાનુકુમાર ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો.

મહારાજા ભગવતસિંહજી
જામ રાવળ
વાઘજી ઠાકોર
જામ રણજિતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ?

સ્ટેરિન્સ
ઈન્સ્યૂલિન
સાઈકલોક સ્પોરિન
સ્ટ્રેપ્ટોકાયનેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP