GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે.

સિધ્ધરાજ જયસિંહ
મુની દુર્વાસા
ભગવાન પરશુરામ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?

3 કલાક 45 મિનિટ
3 કલાક
2 કલાક
2 કલાક 45 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?

આર્ટીકલ - 70
આર્ટીકલ - 74
આર્ટીકલ - 72
આર્ટીકલ - 76

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો.

પ્રહલાદસિંહજી
પ્રતાપસિંહજી
દોલતસિંહજી
બહાદુરસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
યોગ્ય જોડકા જોડો.
a) ગ્રામ પંચાયતોની રચના
b) રાજ્યના એડવોકેટ જનરલ
c) વિધાનસભાઓની રચના
d) નાણાં કમિશન
1. આર્ટીકલ - 170
2. આર્ટીકલ - 280
3. આર્ટીકલ - 40
4. આર્ટીકલ -165

a-3, b-4, c-1, d-2
a-3, b-4, c-2, d-1
a-3, b-2, c-1, d-4
a-4, b-3, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ?

મુંબઈ
કલકત્તા
પુના
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP