GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ -23 આર્ટીકલ -24 આર્ટીકલ -27 આર્ટીકલ -29 આર્ટીકલ -23 આર્ટીકલ -24 આર્ટીકલ -27 આર્ટીકલ -29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. ભગવાન પરશુરામ મુની દુર્વાસા સિધ્ધરાજ જયસિંહ દયાનંદ સરસ્વતી ભગવાન પરશુરામ મુની દુર્વાસા સિધ્ધરાજ જયસિંહ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1909માં અમદાવાદની મહેમાનગતિ માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટોની શહેરસવારી ઉપર બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવના અગ્રેસર કોણ હતા ? રત્નપ્રકાશ શાસ્ત્રી મોહનલાલ પંડ્યા શંકરલાલ બેંકર ધનશંકર નાયક રત્નપ્રકાશ શાસ્ત્રી મોહનલાલ પંડ્યા શંકરલાલ બેંકર ધનશંકર નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 199 આર્ટીકલ - 214 આર્ટીકલ - 198 આર્ટીકલ - 210 આર્ટીકલ - 199 આર્ટીકલ - 214 આર્ટીકલ - 198 આર્ટીકલ - 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ? પંડિત યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) "રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 2001 2004 2002 2003 2001 2004 2002 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP