વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં ભારતીય ખગોળવિધે જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા ચદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ પાછળ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની ગતિઓ જવાબદાર છે ?

વરાહમિહિર
આર્યભટ્ટ
કણાદ
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
લંડન સ્થિત રોયલ સોસાયટીના સદસ્ય બનનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?

શ્રી નિવાસ રામાનુજ
પ્રફુલ્લચંદ્ર રોય
જગદીશચંદ્ર બોઝ
સી.વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP