GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.બાર ભૈયાને તેર ચોકા સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? મિ. વાય. એન. થોમસ કુક મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. વાય. એન. થોમસ કુક મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ સર થોમસ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંધિ છોડો.નિર્ણય નિસ્ + અનય નિસ + ણય નિસ્ + ણય નિસ્ + નય નિસ્ + અનય નિસ + ણય નિસ્ + ણય નિસ્ + નય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અમુક સંજોગોમાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી ? એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં કેટલામાં વનમહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો ? 73મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ 73મો વનમહોત્સવ 71મો વનમહોત્સવ 70મો વનમહોત્સવ 68મો વનમહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ? રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ચીનુભાઈ બેરોનેટ રમણિકલાલ શાહ રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ચીનુભાઈ બેરોનેટ રમણિકલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP