GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વૈષ્ણવ, તાંત્રિક અને બૌદ્ધ સિદ્ધાંતોનો સરસ સમન્વય સાધતા ભક્તિ આંદોલનનું નામ જણાવો. સહજિયા મહાનુભાવ વારકરી પંચસખા સહજિયા મહાનુભાવ વારકરી પંચસખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના બંધારણના મૂળભૂત હક્કો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે. રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહિ. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે. રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? નદી - ઉદ્ભવસ્થાન - માં મળવું1. શેત્રુંજી નદી - ગીર જંગલ - ખંભાતનો અખાત 2. મહી નદી - વિંધ્યાચલ ટેકરીઓ - ખંભાતનો અખાત 3. રૂપેણ નદી - અરવલ્લી ટેકરીઓ - અરબી સમુદ્ર 4. બનાસ નદી - અરવલ્લી ટેકરીઓ - કચ્છનું નાનું રણ ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આ નર્મદા નદીની દક્ષિણે આવેલ અને તે નર્મદા અને તાપીના નદી ક્ષેત્રો (Basins) વચ્ચેનો જળવિભાજક બનાવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજપીપળાની ટેકરીઓ સાતપુડા હારમાળાની પશ્ચિમત્તમ ભાગ છે. આ નર્મદા નદીની દક્ષિણે આવેલ અને તે નર્મદા અને તાપીના નદી ક્ષેત્રો (Basins) વચ્ચેનો જળવિભાજક બનાવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજપીપળાની ટેકરીઓ સાતપુડા હારમાળાની પશ્ચિમત્તમ ભાગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ___ માં આવેલા ઢેઢરવાડાના મંદિરમાં કાષ્ઠમંડપ અને ઘુમ્મટ, કુંભારીયા વાડાના કાષ્ઠમંડપનો ઘુમ્મટ તથા કપૂર મેહતાના વાડાના મંદિરનો કાષ્ઠમંડપ સર્વ પ્રકારના નેજવાં માટે જાણીતો છે. પાટણ અમદાવાદ વડોદરા વડનગર પાટણ અમદાવાદ વડોદરા વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) 17 ફૂલદાની રૂ. 720 માં વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે. તો એક ફૂલદાનીની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 72 રૂ. 90 રૂ. 36 રૂ. 60 રૂ. 72 રૂ. 90 રૂ. 36 રૂ. 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP