સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 2,3,4
માત્ર 1,2,3,4
આપેલ તમામ
માત્ર 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"કસ્ટમ ડ્યૂટી" એટલે ?

કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો
પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી
બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત
માલના વેચાણ વખતે લેવાતો કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ?

ફેસબુક
વોટ્સ અપ
ટ્રુકોલર
જી.પી.એસ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP