ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

હરિવલ્લભ ભાયાણી
ભગવતીકુમાર શર્મા
વિશ્વનાથ ભટ્ટ
સુમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ?

કવિ ન્હાનાલાલ
મકરંદ દવે
રમેશ પારેખ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP