ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

સુરેશ દલાલ
ઝવેરચંદ મેઘાણી
કવિ રમેશ ગુપ્તા
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ?

લિયો ટોલ્સટોય
જ્હોન રસ્કિન
લૂઈસ ફીશર
રસ્કિન બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP