ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? રાજતરંગિણી શૈવલિની નિર્ઝરણી સ્ત્રોતસ્વિની રાજતરંગિણી શૈવલિની નિર્ઝરણી સ્ત્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? નાથાલાલ દવે નર્મદ હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ નાથાલાલ દવે નર્મદ હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. મીરાંબાઈ ભોજો પ્રેમાનંદ નરસિંહ મીરાંબાઈ ભોજો પ્રેમાનંદ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? તારક મહેતા જયંત પાઠક સુકન્યા ઝવેરી મકરંદ દવે તારક મહેતા જયંત પાઠક સુકન્યા ઝવેરી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. બજાર સાથે બદલો હાથ બજાર સાથે બદલો હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? ઝીણાભાઈ દેસાઈ નરસિંહ મહેતા બાલમુકુંદ દવે ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ નરસિંહ મહેતા બાલમુકુંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP