ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? રાજતરંગિણી શૈવલિની નિર્ઝરણી સ્ત્રોતસ્વિની રાજતરંગિણી શૈવલિની નિર્ઝરણી સ્ત્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ ભાવનગર સુરત અમરેલી રાજકોટ ભાવનગર સુરત અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ વ્યતિરેક રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ? જલિયાંવાલાં વીર વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહનો બે ખુદાઈ ખિદમતગારો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહનો બે ખુદાઈ ખિદમતગારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્રિશંકુ એન્ડ પોએટ્રી' કાવ્યસંગ્રહના લેખક જણાવો. ઉમા મહેશ્વરન નીતા રમૈયા અજ્ઞાત હિમાંશી શૈલત ઉમા મહેશ્વરન નીતા રમૈયા અજ્ઞાત હિમાંશી શૈલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP