ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું તખલ્લુસ જણાવો. પ્રાસન્નેય પ્રેમભક્તિ પ્રિયદર્શી પુનર્વસુ પ્રાસન્નેય પ્રેમભક્તિ પ્રિયદર્શી પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ મારી જીવનકથા મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ મારી જીવનકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? ભોજા ભગત અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. પ્રેમ અને જુગુપ્સા ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની મંડળી મળવાથી થતા લાભ પ્રેમ અને જુગુપ્સા ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP