ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

સુરેશ જોશી
ચંદ્રકાંત બક્ષી
ચિનુ મોદી
મધુ રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

અંતસ્રોતા
ચોપાટીને બાંકડે
ખીજડીયે ટેકરે
શરણાઈના સૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP