ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝમકું, જમના, મનોરદા મુખી પાત્રો કઇ વાર્તામાં આવે છે ? માનવીની ભવાઈ વળામણાં મળેલાજીવ કરણઘેલો માનવીની ભવાઈ વળામણાં મળેલાજીવ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ? અમૃત ઘાયલ આદિલ મન્સૂરી મુકુલ કલાર્થી શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ આદિલ મન્સૂરી મુકુલ કલાર્થી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ? મણિલાલ હ. પટેલ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ હ. પટેલ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP