ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? સોમનાથ મહાબલીપુરમ્ સાંચીનો સ્તૂપ પેગોડા સોમનાથ મહાબલીપુરમ્ સાંચીનો સ્તૂપ પેગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? કિનલોક ફાર્બસ જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર સર એલેક્ઝાન્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કાયમી જમાબંધી" નો જનક કોણ હતો ? કોર્નવોલિસ કલાઈવ વેલેસ્લી કર્ઝન કોર્નવોલિસ કલાઈવ વેલેસ્લી કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1972 વર્ષ 1961 વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1972 વર્ષ 1961 વર્ષ 1995 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? એલ્યુમિનિયમ ગંધક પારો ટીન એલ્યુમિનિયમ ગંધક પારો ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP