ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નાગેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? એકેય નહીં બિપિનચંદ્ર પાલ બાળગંગાધર તિલક લાલા લજપતરાય એકેય નહીં બિપિનચંદ્ર પાલ બાળગંગાધર તિલક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ભગતસિંહ સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે ભગતસિંહ સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? રવિશંકર મહારાજ ટોલેમી ઝવેરચંદ મેઘાણી અલબરૂની રવિશંકર મહારાજ ટોલેમી ઝવેરચંદ મેઘાણી અલબરૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP