ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?
ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ બાદશાહ અને પ્રસંગ / સ્થળને યોગ્ય રીતે ગોઠવો. 1) બાબર 2) હુમાયુ 3) અકબર 4) ઔરંગઝેબ A) તેઓને જન્મ અમરકોટમાં થયેલ હતો. B) મોગલ સામ્રાજ્યના સ્થાપક C) શેરશાહે તેઓને લશ્કરનાં યુદ્ધમાં હરાવેલા હતા. D) બીજાપુર અને ગોલકોંડા ઉપર વિજય