ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ? 245 246 244 243 245 246 244 243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ? 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 15 નવેમ્બર, 1948 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 15 નવેમ્બર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 43 આર્ટિકલ – 57 આર્ટિકલ – 52 આર્ટિકલ – 47 આર્ટિકલ – 43 આર્ટિકલ – 57 આર્ટિકલ – 52 આર્ટિકલ – 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ? રાષ્ટ્રપતિ કેન્દ્રના કાયદામંત્રી એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ કેન્દ્રના કાયદામંત્રી એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ? નાણાં વિષયક કૃષિ વિષયક શિક્ષણ વિષયક સંરક્ષણ વિષયક નાણાં વિષયક કૃષિ વિષયક શિક્ષણ વિષયક સંરક્ષણ વિષયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP