ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ -117
અનુચ્છેદ - 85 અને 87
અનુચ્છેદ - 111
અનુચ્છેદ -75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે

કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી
કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
સામાન્ય સંમતિ
હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું.

ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. એસ. રાધાક્રિષ્નન
ડો. આંબેડકર
ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-41 (ક)
આર્ટિકલ-46
આર્ટિકલ-47
આર્ટિકલ-44 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP