સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાના વેપારીએ પોતાની જરૂરિયાત મુજબ હિસાબો રાખ્યા હોય, તેને ___ કહેવાય. આવી નોંધો અન્ય જરૂરી માહિતીની મદદથી દ્વિનોંધી નામાપદ્ધતિ મુજબના હિસાબો તૈયાર કરી ___