સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

રવિશંકર મહારાજ
સરદાર વલ્લભભાઈ પટેલ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

લિયાકતઅલી ખાન
આર.કે. સન્મુખમ શેટ્ટી
સી.ડી. દેશમુખ
જહોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાણાકીય મિલકતો સિવાયની મિલકતોના વેચાણથી થયેલ લાંબા ગાળાના મુડી નફા પર ___ દરે અને ટૂંકા ગાળાના મુડી નફા પર ___ વેરાની જવાબદારી થશે.

આવકવેરાના સામાન્ય, 20%ના દરે
10%ના, 20%ના દરે
20%ના, આવકવેરાના સામાન્ય દરે
આવકવેરાના સામાન્ય, 10%ના દરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ?

કુતુબુદ્દીન
ઔરંગઝેબ
અહમદશાહ
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ?

પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા
નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી
દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ
આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP