સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ? રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? લિયાકતઅલી ખાન આર.કે. સન્મુખમ શેટ્ટી સી.ડી. દેશમુખ જહોન મથાઈ લિયાકતઅલી ખાન આર.કે. સન્મુખમ શેટ્ટી સી.ડી. દેશમુખ જહોન મથાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાણાકીય મિલકતો સિવાયની મિલકતોના વેચાણથી થયેલ લાંબા ગાળાના મુડી નફા પર ___ દરે અને ટૂંકા ગાળાના મુડી નફા પર ___ વેરાની જવાબદારી થશે. આવકવેરાના સામાન્ય, 20%ના દરે 10%ના, 20%ના દરે 20%ના, આવકવેરાના સામાન્ય દરે આવકવેરાના સામાન્ય, 10%ના દરે આવકવેરાના સામાન્ય, 20%ના દરે 10%ના, 20%ના દરે 20%ના, આવકવેરાના સામાન્ય દરે આવકવેરાના સામાન્ય, 10%ના દરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? કુતુબુદ્દીન ઔરંગઝેબ અહમદશાહ જહાંગીર કુતુબુદ્દીન ઔરંગઝેબ અહમદશાહ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતના કયા રાજ્યને 'ઘઉંનો કોઠાર' કહે છે ? મહારાષ્ટ્ર બિહાર પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ? પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP