સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1994 1995 1996 1993 1994 1995 1996 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ 1લી મે 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે (1-5-2015) સરકાર દ્વારા આ દિવસ કયા સ્થળે ઉજવવામાં આવ્યો ? મોડાસા રાજપીપળા વ્યારા નખત્રાણા મોડાસા રાજપીપળા વ્યારા નખત્રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 50માંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. 1 1/4 1/2 1 1/4 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરિક તપાસ શાના માટે હોય છે ? આપેલ પૈકી એકપણ નહીં છેતરપિંડી દગાને રોકવા માટે ઓડિટની પ્રક્રિયામાં મદદરૂપ થવા છેતરપિંડી દગાને શોધવા માટે આપેલ પૈકી એકપણ નહીં છેતરપિંડી દગાને રોકવા માટે ઓડિટની પ્રક્રિયામાં મદદરૂપ થવા છેતરપિંડી દગાને શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતના કયા રાજ્યને 'ઘઉંનો કોઠાર' કહે છે ? મહારાષ્ટ્ર ગુજરાત બિહાર પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત બિહાર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP