સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સરદાર વલ્લભભાઈ પટેલ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ 1લી મે 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે (1-5-2015) સરકાર દ્વારા આ દિવસ કયા સ્થળે ઉજવવામાં આવ્યો ?

મોડાસા
રાજપીપળા
વ્યારા
નખત્રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંતરિક તપાસ શાના માટે હોય છે ?

આપેલ પૈકી એકપણ નહીં
છેતરપિંડી દગાને રોકવા માટે
ઓડિટની પ્રક્રિયામાં મદદરૂપ થવા
છેતરપિંડી દગાને શોધવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP