સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેનામાંથી પૃથ્વી છંદનું કયુ ઉદાહરણ છે તે જણાવો. પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? મોઢેરા તલોદ ઉના રાજપીપળા મોઢેરા તલોદ ઉના રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત શું છે ? ઓછું વેતન ઓછી પડતર ઓછું વેતન વધુ નફો ઓછું વેતન વધુ સંતોષ વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ ઓછું વેતન ઓછી પડતર ઓછું વેતન વધુ નફો ઓછું વેતન વધુ સંતોષ વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે. સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નેહરુ ગાંધીજી સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નેહરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજી નું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. સમુચ્ચય દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ તત્પુરુષ સમાસ સમુચ્ચય દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ? હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP