ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ મોદી - દ્વિરેફ બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોશી - વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર બાલમુકુંદ દવે ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ ઉમાશંકર બાલમુકુંદ દવે ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? રણજીતરામ મહેતા હેમચંદ્રાચાર્ય નર્મદ રામનારાયણ પાઠક રણજીતરામ મહેતા હેમચંદ્રાચાર્ય નર્મદ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? ચક્ષુ:શ્રવા છકડો જક્ષણી ટાઈમ ટેબલ ચક્ષુ:શ્રવા છકડો જક્ષણી ટાઈમ ટેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? મીરાંબાઇ દયારામ નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઇ દયારામ નરસિંહ મહેતા ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? માઘ નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP