ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ?

મિશ્ર
સાદું
સંકુલ
સંયુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
'ઉપકારમાં ઉપકાર કરવી એ તો વેવાર થઈ કહેવાય.'

ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય.
ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય.
ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય.
ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP