ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ 'ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ કચ્છ જુનાગઢ સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ જુનાગઢ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તેરાપંથના સ્થાપકનું નામ જણાવો ? આચાર્ય ભિક્ષુ ભીખાનંદ જગજીવનદાસ રામચરણ આચાર્ય ભિક્ષુ ભીખાનંદ જગજીવનદાસ રામચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? વિક્રમાદિત્ય - II નાગભટ્ટ - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I વિક્રમાદિત્ય - II નાગભટ્ટ - II મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ અમૂલચંદ બારીયા ડૉ. કુરિયન ઈશ્વરભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ અમૂલચંદ બારીયા ડૉ. કુરિયન ઈશ્વરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ? કૃષ્ણકુમારસિંહજી ધર્મેન્દ્રસિંહજી વીરાવાલા ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી ધર્મેન્દ્રસિંહજી વીરાવાલા ઠાકોર સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક કયું હતું ? ખેડા અમદાવાદ વડોદરા સુરત ખેડા અમદાવાદ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP