ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? કર્ણલોક લવલી પાનહાઉસ અકૂપાર દ્રોપદી કર્ણલોક લવલી પાનહાઉસ અકૂપાર દ્રોપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1954 વર્ષ 1975 વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1954 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ પાનબાઈ અવિનાશ વ્યાસ કલાપી મીરાંબાઈ પાનબાઈ અવિનાશ વ્યાસ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP