સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ?

પેટા નિયમો
નિયમો
એક પણ નહીં
ઠરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

ગાંધીજીએ
દાદાભાઇ નવરોજીએ
લોકમાન્ય ટિળકે
વિનોબા ભાવેએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP