ભારતનો ઈતિહાસ (History of India)
13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ?

અમૃતસર
લુધિયાણા
જલંધર
લાહોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ?

ખિલાફત આંદોલન
અસહકારનું આંદોલન
સવિનય કાનૂન ભંગ આંદોલન
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ કેનિંગ
લોર્ડ હેસ્ટિંગ્સ
લોર્ડ એમહર્સ્ટ
લોર્ડ મેટ્કોફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ?

પાણીપતનું યુદ્ધ
બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ
પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ
ગુજરાત યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP