સામાન્ય વિજ્ઞાન (General Science)
'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ?

આર્યભટ્ટ
નાગાર્જુન
વરાહમિહિર
કણદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રિકટર સ્કેલ શેના માટે વપરાય છે ?

પાણીના પ્રવાહનો વેગ માપવા
હવામાં ભેજનું પ્રમાણ માપવા
ધરતીકંપની તીવ્રતા માપવા
શ્રીમંતતા માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે.

ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
સલ્ફર ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP