ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં મંગળવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ? પાંડુરિયો ઈશરવાડિયો ઉદાયુરિયો કાનવટિયો પાંડુરિયો ઈશરવાડિયો ઉદાયુરિયો કાનવટિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? જામ દિગ્વિજયસિંહજી ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી સયાજીરાવ ગાયકવાડ જામ દિગ્વિજયસિંહજી ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા. યુગભૂષણસરીશ્વરજી ધર્મસાગરસુરીશ્વરજી બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા. યુગભૂષણસરીશ્વરજી ધર્મસાગરસુરીશ્વરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ'નો ઉદભવ ___ માં થયો હતો. ચૌદમી સદી પંદરમી સદી બારમી સદી તેરમી સદી ચૌદમી સદી પંદરમી સદી બારમી સદી તેરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રણજિત સાગર - બનાસકાંઠા બિંદુ સરોવર - સિદ્ધપુર લાલપરી તળાવ - રાજકોટ નારેશ્વર તળાવ - ખંભાત રણજિત સાગર - બનાસકાંઠા બિંદુ સરોવર - સિદ્ધપુર લાલપરી તળાવ - રાજકોટ નારેશ્વર તળાવ - ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હલેસા કે હોડીના ભાગો બનાવવા કયા લાકડાનો ઉપયોગ થાય છે ? આંબો શીમળો બાવળ લીમડો આંબો શીમળો બાવળ લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP