બાયોલોજી (Biology) સોડિયમ અને ક્લોરિનની ક્રમિક અગત્ય ધરાવતું સાચું જૂથ કયું ? pH ની જાળવણી અને કોષવિભાજન આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી pH ની જાળવણી અને કોષવિભાજન આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે ? 10 થી 20 30 થી 40 20 થી 40 25 થી 35 10 થી 20 30 થી 40 20 થી 40 25 થી 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ? કાર્બનિક એનહાઈડ્રેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ નાઈટ્રોજીનેઝ હાઈડ્રોજીનેઝ કાર્બનિક એનહાઈડ્રેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ નાઈટ્રોજીનેઝ હાઈડ્રોજીનેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે ? કાનખજૂરો પેરીપેટસ અળસિયું વંદો કાનખજૂરો પેરીપેટસ અળસિયું વંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) RNA ના બંધારણમાં કઈ શર્કરા હાજર હોય છે ? હેક્સોઝ ટ્રાયોઝ ટેટ્રોઝ પેન્ટોઝ હેક્સોઝ ટ્રાયોઝ ટેટ્રોઝ પેન્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP