બાયોલોજી (Biology) સૂક્ષ્મ જૈવિક અણુ એટલે, એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી જીવંત વનસ્પતિઓનો ઉપયોગ સંશોધન માટે કયા ક્ષેત્રની એકત્રીત માહિતી મેળવવા થાય છે ? અંતઃસ્થવિદ્યા ભ્રુણવિદ્યા આપેલ તમામ કોષવિદ્યા અંતઃસ્થવિદ્યા ભ્રુણવિદ્યા આપેલ તમામ કોષવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી નોનરિડ્યુસિંગ શર્કરા કઈ ? ગ્લુકોઝ સુક્રોઝ ગેલેક્ટોઝ ફ્રુક્ટોઝ ગ્લુકોઝ સુક્રોઝ ગેલેક્ટોઝ ફ્રુક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવા ગુણ હોવા જોઈએ ? એકાગ્રતા કુતૂહલ દ્રષ્ટિ ધીરજ આપેલ તમામ એકાગ્રતા કુતૂહલ દ્રષ્ટિ ધીરજ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનો સામાન્ય લોકોને કઈ શાખાઓની સમજ પૂરી પાડે છે ? અંતઃસ્થવિદ્યા ફ્લોદ્યાન લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ અને ફ્લોદ્યાન અંતઃસ્થવિદ્યા ફ્લોદ્યાન લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ અને ફ્લોદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP