બાયોલોજી (Biology) સૂક્ષ્મ જૈવિક અણુ એટલે, જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે મળે છે. કારણ કે, પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા પાણીમાં રહેલું સંલગ્ન બળ પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા પાણીમાં રહેલું સંલગ્ન બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફોસ્ફોડાય-ઈસ્ટર બંધનું સ્થાન બે ન્યુક્લિઓટાઈડના કયા ક્રમના કાર્બન વચ્ચે હોય છે ? 3, 5 2, 5 3, 3 1, 5 3, 5 2, 5 3, 3 1, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જલવાહકતંત્ર કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? શ્વસન પરિવહન આપેલ તમામ ઉત્સર્જન શ્વસન પરિવહન આપેલ તમામ ઉત્સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલું છે ? સાસણગીર ગાંધીનગર જુનાગઢ અમદાવાદ સાસણગીર ગાંધીનગર જુનાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP