ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ધૂમકેતુ ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ધૂમકેતુ ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' તખલ્લુસ કોનું છે ? કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયુ હતું ? શબ્દસૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ નવનીત સમર્પણ શબ્દસૃષ્ટિ પરબ બુદ્ધિપ્રકાશ નવનીત સમર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની છે ? અશ્રુધર આશ્લેષ અંતરંગ ઝંઝાવત અશ્રુધર આશ્લેષ અંતરંગ ઝંઝાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દવાખાનું - શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? નટવરલાલ બુચ રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય રમેશ ચાંપાનેરી નટવરલાલ બુચ રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય રમેશ ચાંપાનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP