ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ધૂમકેતુ
કે. કા. શાસ્ત્રી
ઉમાશંકર જોષી
ઉશનશ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ?

સ્વામી આનંદ
મહાદેવ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

અંધાર - ઉજાસ
પ્રકાશનો પડછાયો
પ્રકાશ કિરણ
પ્રકાશ પુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP