ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ધૂમકેતુ
ઉશનશ્
કે. કા. શાસ્ત્રી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
ન્હાનાલાલ
ઉમાશંકર જોશી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP