બાયોલોજી (Biology)
એમિનોઍસિડની પોલિપ્ટાઈડ શૃંખલા.

ન્યુક્લિઈક એસિડ
પ્રોટીન
ઉત્સેચક
અંતઃસ્ત્રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

તેમાં કોષરવિભાજન થતું નથી.
તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.
તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.
તેમાં અંત્યાવસ્થા આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કે વધુ કોષકેન્દ્ર ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ?

યુગ્લીના
આપેલ તમામ
અમીબા
ઓપેલીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે. કારણ કે....

તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે.
તેઓને ખોરાક મળી રહે છે.
આપેલ તમામ
તેઓને રક્ષણ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP