બાયોલોજી (Biology)
સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરોઃ

પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે.
ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે.
ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે.
ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌથી વધુ આકર્ષક સૌંદર્ય ધરાવતું સ્થળ એટલે...

પ્રાણીબાગ
અભ્યારણ
વનસ્પતિ ઉદ્યાન
મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ?

આમાંથી કોઈ નહીં
બીજાણુજનક
વાનસ્પતિક
જન્યુજનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બૅક્ટેરિયલ રંગસૂત્રમાં જનીન કોના દ્વારા ગોઠવાય છે ?

એસડીક પ્રોટીન
બેઝીક પ્રોટીન
હીસ્ટોન્સ
એક્ટિન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઈક ઍસિડ નીચે પૈકી કોના પોલિમર છે ?

ન્યુક્લેઈન
ન્યુક્લિઓટાઈડ
પ્રોટીન
એમિનોઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ?

અસમભાજન
અર્ધસૂત્રીભાજન
અર્ધીકરણ
સમભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP