બાયોલોજી (Biology)
અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ?

ભાજનોત્તરાવસ્થા-II
ભાજનાવસ્થા-I
ભાજનાવસ્થા-II
ભાજનોત્તરાવસ્થા-I

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ?

કેન્દ્રથી પરિઘ તરફ
આપેલ તમામ
પરિઘથી કેન્દ્ર તરફ
ગમે તે તલથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ?

માઇકોપ્લાઝમ
ગાલનાકોષ
જીવાણુ
શાહમૃગનું ઈંડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ?

અનુકૂલન
પ્રજનન
ભિન્નતા
મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિ મેરુદંડીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ?

મૃદુકાય
સંધિપાદ
શૂળચર્મી
સામી મેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP