ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિર ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓમાં કોનો સમાવેશ થતો નથી ?

લાલકૃષ્ણ અડવાણી
જે.ડી.પરમાર
વિજય રૂપાણી
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

અડાલજની વાવ
સીદી સૈયદની જાળી
વેદ મંદિર
દરિયાખાનનો ઘુમ્મટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP