ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા.
યુગભૂષણસરીશ્વરજી
ધર્મસાગરસુરીશ્વરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ?

સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP