ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

ખંડેરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ
જામ દિગ્વિજયસિંહજી
જામ સતાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા મ્યુઝિયમમાં સ્વર્ગ-નર્કના યમપટ્ટના ચિત્રો જોવા મળે છે ?

ઢિંગલી મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
બાર્ટન મ્યુઝિયમ
વોટ્સન મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

લાલપરી તળાવ - રાજકોટ
નારેશ્વર તળાવ - ખંભાત
રણજિત સાગર - બનાસકાંઠા
બિંદુ સરોવર - સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ઉદ્યોગ માટે જાણીતા શહેરો અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

ફર્નિચર ઉદ્યોગ - ઈડર
રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા
પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર
ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP