ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ? આદિવાસી લોકકલા સંગ્રહાલય રજની પરીખ મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય રજની પરીખ મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.... પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદમાં થતી રથયાત્રામાં ભગવાનના રથ કઈ જ્ઞાતિના લોકો બનાવે છે ? તડવી હળપતિ ખલાત ભોઈ તડવી હળપતિ ખલાત ભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયો એક લોકગીતનો પ્રકાર નથી ?1. માયરા2. ફૂલેકા3. ચોરી અને સાંજીના ગીતો4. ફટાણાં 1, 3 2, 3, 4 2, 4 આપેલ પૈકી કોઈ નહીં 1, 3 2, 3, 4 2, 4 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'જય જય ગરવી ગુજરાત' ના રચયિતા કવિ કોણ ? દલપતરામ નર્મદ દયારામ નરસિંહ મહેતા દલપતરામ નર્મદ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નારેશ્વર તળાવ - ખંભાત લાલપરી તળાવ - રાજકોટ રણજિત સાગર - બનાસકાંઠા બિંદુ સરોવર - સિદ્ધપુર નારેશ્વર તળાવ - ખંભાત લાલપરી તળાવ - રાજકોટ રણજિત સાગર - બનાસકાંઠા બિંદુ સરોવર - સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP