ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ? સંદેશ ગુજરાત મિત્ર ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત મિત્ર ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલિકા એકાંકી નવલકથા વાર્તા નવલિકા એકાંકી નવલકથા વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? મુખવટો - બાલમુકુંદ દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મૌન - હરીન્દ્ર દવે મુખવટો - બાલમુકુંદ દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મૌન - હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણંદોઈ માટે ભગવાન શંકર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. મર્દાના બૈજુ આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ મર્દાના બૈજુ આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા આપણી વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP