ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? સુરેશ જોષી ઉમાશંકર જોષી દિનકર જોષી શિવકુમાર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી દિનકર જોષી શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? નરસિંહ મહેતા રમેશ પારેખ ભાલણ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા રમેશ પારેખ ભાલણ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કલાપી' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કલાપી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP