ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ?

મધુ રાય
સુરેશ જોષી
પન્નાલાલ પટેલ
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

પન્નાલાલ પટેલ
જયંત ખત્રી
મનુભાઈ પંચોળી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફાધર વાલેસનું પુરું નામ જણાવો.

વર્ગાસ એ. વાલેસ
કાર્લોસ જોસે વાલેસ
ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ
બોર્ગેઝ એલ વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP