ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

લાભશંક્ર ઠાકર
હસમુખ પાઠક
સુરેશ જોષી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

આસો માસો શરદ પૂનમની રાત જો...
મન મોર બની થનગાટ કરે...
સૂપડું સવા લાખનું...
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

હીરાલાલ ખત્રી
ભીખુ આચાર્ય
પરીશ્વર શુક્લ
ચંદુભાઈ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP