ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક ધીરૂભાઈ પરીખનું નથી ? ટી. એસ. એલિયલ નિષ્કુળાનંદ ઉદગ્રીવ સાત મહાકાવ્યો ટી. એસ. એલિયલ નિષ્કુળાનંદ ઉદગ્રીવ સાત મહાકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? નર્મદ સ્વામી આનંદ બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ નર્મદ સ્વામી આનંદ બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? એકવસ વેનીટી ફેર આઉટલેન્ડર ધ ક્રાઉન એકવસ વેનીટી ફેર આઉટલેન્ડર ધ ક્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? મારી જીવનકથા મારો સંઘર્ષ સત્યાગ્રહની યાત્રા મારું સાહસ મારી જીવનકથા મારો સંઘર્ષ સત્યાગ્રહની યાત્રા મારું સાહસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ગ્રંથાવલિ કાવ્યવિચાર વિચારમાધુરી ચિંતાગ્રસ્ત ગ્રંથાવલિ કાવ્યવિચાર વિચારમાધુરી ચિંતાગ્રસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? હરિકૃષ્ણ પાઠક કિસનસિંહ ચાવડા ઝીણાભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક કિસનસિંહ ચાવડા ઝીણાભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP